સોમવાર, 10 જાન્યુઆરી, 2011

Umashankar Joshi trailer1

રવિવાર, 10 મે, 2009

તન નીરોગી

તન નીરોગી,

મન નિર્મળ અને

માંહ્લલો આનંદથી છલોછલ!

આવું બને ત્યારે કહેવાય

કે માણસ સ્વસ્થ છે.

સદીઓ પહેલા

વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ

'ભગવન્ ! અમારી ચાલ અને

અમારું શરી ટટ્ટાર હો.'

રોગ કંઈ સાવ નવરોધૂપ નથી

કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે.

રોગને પણ સ્વમાન હોય છે.

- ગુણવંત શાહ