સોમવાર, 10 જાન્યુઆરી, 2011
રવિવાર, 10 મે, 2009
તન નીરોગી
તન નીરોગી,
મન નિર્મળ અને
માંહ્લલો આનંદથી છલોછલ!
આવું બને ત્યારે કહેવાય
કે માણસ સ્વસ્થ છે.
સદીઓ પહેલા
વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ
'ભગવન્ ! અમારી ચાલ અને
અમારું શરી ટટ્ટાર હો.'
રોગ કંઈ સાવ નવરોધૂપ નથી
કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે.
રોગને પણ સ્વમાન હોય છે.
- ગુણવંત શાહ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)